Summary: <p>ભગવાન શ્રી વિષ્ણુ ની મદદથી જ્યારે અસુરોની માયા નો વિનાશ થયો ત્યારે દેવરાજ ઈન્દ્રના મનમાં અભિમાન વ્યાપી ગયું. રાજા બલિએ ત્યારે તેમને ખૂબ સુંદર ઉપદેશ આપ્યો અને તેમના અભિમાનને ચકનાચૂર કરી નાખ્યું. ત્યારબાદ બે બળવીર વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. વજ્ર આઘાતથી રાજા બલી મૃત્યુ પામ્યા અને તે જોઈને બીજા અસુરોએ દેવરાજ ઇન્દ્ર પર આક્રમણ કરી દીધું. ઇન્દ્રએ વજ્રની શક્તિથી બધા અસૂરને કરાવી દીધા હરાવી દીધા. જ્યારે દેવો દાનવો નો સંપૂર્ણ નાશ કરી નાખશે એવું બ્રહ્માજીને લાગ્યું ત્યારે તેમણે નારદજીને મોકલીને આ યુદ્ધની સમાપ્તિ કરાવી. નારદજીની આજ્ઞાથી બધા દેવો સ્વર્ગે સિધાવ્યા અને ત્યારબાદ અસુરો મરેલા દૈત્યોના શબને શુક્રાચાર્ય પાસે લઈ આવ્યા. શુક્રાચાર્યએ સંજીવની દ્વારા રાજા બલિને જીવીત કર્યા.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message