Bhagvat Puran Skandh 8 Adhyay 17




Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Summary: <p>માતા અદિતિના પયોવ્રતથી શ્રી હરિ પ્રસ્સન થાય  છે. તેમની સ્તુતિ કરતા માતા અદિતિ તેમની પાસેથી દેવો માટે સ્વર્ગનું રાજ્ય અને દાનવોના નાશની માંગણી કરે છે. શ્રી હરિ માતા અદિતિની અવસ્થા જાણતા તેમની આજીજી નો સ્વીકાર કરે છે. </p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message