Bhagvat Puran Skandh 7 Adhyay 9




Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Summary: <p>જ્યારે બધા દેવતાઓએ અને બીજાઓએ કરેલી સ્તુતિ દ્વારા નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી ત્યારે બ્રહ્માજી પ્રહલાદ ને કહે છે કે બેટા કદાચ તારી સ્તુતિથી ભગવાન નરસિંહ નો ક્રોધ શાંત થઈ જશે. તેથી તું એમની પાસે જઈ અને તેમને શાંત કર. બ્રહ્માજીની આજ્ઞા માનીને પ્રહલાદજી નરસિંહ ભગવાન પાસે જાય છે અને બાળક તરીકે અદભુત સ્તુતિ પ્રસ્તુત કરે છે. એ સ્તુતિ માં પ્રહલાદ ભગવાનનું નરસિંહ સ્વરૂપ અને વિરાટ સ્વરૂપ બેની ચર્ચા કરે છે તે પોતાના મન વિશેની પણ વાત કરે છે. અને ભગવાનના ચરણોમાં મળતી શાંતિની પણ. આ સ્તુતિથી ભગવાન નરસિંહ પ્રસન્ન થાય છે અને એમનો ક્રોધ છોડી દે છે.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message