Bhagvat Puran Skandh 6 Adhyay 9




Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Summary: <p>દેવરાજ ઇન્દ્રને જાણ થઈ કે તેમના નવા ગુરુ વિશ્વરૂપ એ અસુરોને પણ મદદ કરી રહ્યા છે. આ જાણ થતાં તેમણે વિશ્વરૂપ ના ત્રણે શિર છેદી નાખ્યા અને એના વધને ચાર ભાગમાં પૃથ્વી જળ વૃક્ષો અને સ્ત્રીઓને આપ્યા. વિશ્વરૂપના પિતાને આ જાણ થતાં તેમણે ઇન્દ્રનો શત્રુને પેદા કરવા માટે હવન કર્યો જેમાંથી વૃત્રાસુર નામનો અસુર પેદા થયો. વૃત્રાસુરે દેવો પર આક્રમણ કરી દીધું અને દેવો ભયભીત થઈને શ્રી હરિ વિષ્ણુ પાસે આના ઉપાય માટે આવ્યા. શ્રી હરિહરે સુંદર ઉપદેશ આપીને સમજાવ્યું કે આ તેમના જ પોતાના કર્મોનો ફળ છે. ત્યારબાદ તેમણે જણાવ્યું કે દેવો દધીચિ ઋષિ પાસે જાય અને તેમના અંગમાંથી એક શ્રેષ્ઠ આયુધ તૈયાર કરાવે જે વૃત્રાસુર ના વધમાં મદદ કરશે.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message