Summary: <p>આગળના અધ્યાયોની જેમ આપણે આ અધ્યાયમાં કીંપુરુષ ખંડ અને ભારત ખંડમાં ભગવાનની જે સ્તુતિઓ થાય છે એના વિશે જાણીશું. કીંપુરુષ ખંડમાં ભગવાન રામ સ્વરૂપે રહે છે અને હનુમાનજી તેમની કથા સાંભળે છે. ભારત વર્ષમાં ભગઆગળના અધ્યાયોની જેમ આપણે આ અધ્યાયમાં કીંપુરુષ ખંડ અને ભારત ખંડમાં ભગવાનની જે સ્તુતિઓ થાય છે એના વિશે જાણીશું. કીંપુરુષ ખંડમાં ભગવાન રામ સ્વરૂપે રહે છે અને હનુમાનજી તેમની કથા સાંભળે છે. ભારત વર્ષમાં ભગવાન નર-નારાયણ રૂપ ધારણ કરીને કલ્પના અંત સુધી સતત ધર્મજ્ઞાન વૃદ્ધિ માટે બોધ આપે છે. આપણે દેવતાઓ દ્વારા મનુષ્ય જન્મની શ્રેષ્ઠતા ની સ્તુતિ પણ સાંભળીશું જ્યાં દેવતાઓ પણ ભારત વર્ષમાં જન્મેલા મનુષ્ય નો મહિમા ગાય છે.વાન નર-નારાયણ રૂપ ધારણ કરીને કલ્પના અંત સુધી સતત ધર્મજ્ઞાન વૃદ્ધિ માટે બોધ આપે છે. આપણે દેવતાઓ દ્વારા મનુષ્ય જન્મની શ્રેષ્ઠતા ની સ્તુતિ પણ સાંભળીશું જ્યાં દેવતાઓ પણ ભારત વર્ષમાં જન્મેલા મનુષ્ય નો મહિમા ગાય છે.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message