Bhagvat Puran Skandh 5 Adhyay 6




Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat show

Summary: <p>આજના અધ્યાયની શરૂઆત માં રાજા પરીક્ષિત શુકદેવજીને પ્રશ્ન કરે છે કે જાતજાતની સિદ્ધિઓ ઉપલબ્ધ હોવા છતાં ભગવાન ઋષભદેવ એ આ બધી સિદ્ધિઓ કેમ સ્વીકારી નહીં. તેના જવાબમાં શુકદેવજી ભગવાન ઋષભદેવ નું ચરિત્ર અને તેમના દેહત્યાગ ની વાત કરે છે અને સમજાવે છે કે રજોગુણ વાળા વ્યક્તિઓને કેવી રીતે મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવો તેનું જ્ઞાન ઋષભદેવના જીવનમાંથી આપણને ઉપલબ્ધ થાય છે.</p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message