Summary: <p>પાંચમા સ્કંધના બીજા અધ્યાયમાં આપણે રાજા આગ્નીદ્રની કથા સાંભળીશું. તેઓ પ્રિયવ્રત ના પુત્ર છે. રાજા આગ્નીદ્રને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે અને તે માટે તેઓ બ્રહ્માજીની તપસ્યા કરે છે. બ્રહ્માજી પ્રસન્ન થઈને પોતાની અપ્સરા પૂર્વચીતીને તેમની પાસે મોકલે છે. અપ્સરાથી મોહિત થઈ અને રાજા આગ્નીદ્ર એની સાથે વિવાહ કરે છે અને નવ પુત્રોને જન્મ આપે છે. આગ્નીદ્ર રાજા તરીકે ખૂબ કુશળ છે પણ એ જ સમયે તેઓ વિષય વાદી પણ છે. પોતાના પુણ્ય કાર્યોને લીધે તેમને વિષય લોક પ્રાપ્ત થાય છે તે પોતાના નવ પુત્રોની વચ્ચે જાંબુ દ્વીપ ને વહેંચી ને વિદાય લે છે. </p> --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/paurav-shukla/message